શું ખરેખર મોહન ભાગવત દ્વારા ધર્મમાં આસ્થા ઓછી થઈ ગઈ હોવાનું નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય….

કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં ઘણા સાચા અને ખોટા સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ પણ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “આરઆરએસ પ્રમુખ મોહનભાગવત દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, કોરોનાએ ધર્મમાં તેમની આસ્થા ઓછી થઈ ગઈ છે.” […]

Continue Reading