પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામનાથ કોવિંદનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાતનો પુરો વિડિયો નથી શેર કરવામાં આવી રહ્યો પરંતુ એક જ ભાગ શેર કરવામાં આવી રહ્યો છે અને પીએમ મોદી દ્વારા રામનાથ કોવિંદનું અપમાન નથી કરવામાં આવ્યુ . રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ (25 જૂલાઈ 2022) છે. આ પહેલા શનિવારે (24 જૂલાઈ 2022) રાષ્ટ્રપતિ કોવિંદને […]

Continue Reading