શું ખરેખર લખનઉ શહેરનું નામ બદલીને લક્ષ્મણપુર રાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
લખનઉનું નામ બદલીની રજૂઆત છેલ્લા ઘણા સમયછી થઈ રહી છે. પરંતુ હજુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ખોટી માહિતી સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ ઉત્તર પ્રદેશને લઈ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર […]
Continue Reading