Fake News: રોહિત શર્માને વર્ષ 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો…. જાણો શું છે સત્ય….
રોહિત શર્માને 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં […]
Continue Reading