Fake News: રોહિત શર્માને વર્ષ 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો…. જાણો શું છે સત્ય….

રોહિત શર્માને 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં […]

Continue Reading

મોહમ્મદ શામી સહિત ત્રણ ભારતીય ખેલાડીને કાયમી માટે ટીમની બહાર કરી દેવામાં આવ્યા હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

ભારતની ફાઈનલમાં હાર બાદ ખેલાડીઓને લઈ સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. જેમાંની આ પણ એક અફવા છે. કોઈપણ ખેલાડીને લઈ બીસીસીઆઈ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ વર્લ્ડ કપના ફાઈનલમાં ભારતને હરાવ્યા બાદ, ભારતીય ખેલાડીઓને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading