નાસા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના જ નામ પર રોવર પર લખવામાં આવ્યા….? જાણો શું છે સત્ય…

Krunal Chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “2021 માં નાસા (અમેરિકા) દ્વારા મંગળ ગ્રહ પર જે ઉપગ્રહ પહોચવાનો છે તેના રોવર ઉપર આ નામ લખવામાં આવેલા છે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરૂ હરિ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું નામ રાખેલું છે” શીર્ષક હેઠળ […]

Continue Reading