જાણો તાજેતરમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં શહીદ થયેલી મહિલા સૈનિક કિરણ શેખાવતના નામે વાયરલ થઈ રહેલા ફોટો સાથેના મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ભારતીય મહિલા સૈનિકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન શહીદ થયેલી આ પ્રથમ ભારતીય મહિલા કિરણ શેખાવત છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતીય મહિલા સૈનિકનો જે […]

Continue Reading