જાણો સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીના મહાભારત વિશેના નિવેદનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્ઞાન પ્રકાશ સ્વામી એવું કહી રહ્યા છે કે, મહાભારતનું યુદ્ધ થયું નથી. મહાભારતને તેઓ એક કાલ્પનિક કથા કે દંતકથા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

કેજરીવાલના અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અધૂરો છે. સંપૂર્ણ વીડિયોમાં કેજરીવાલ તેમની ભૂલ સુધારી લે છે. આ અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સ્ટેજ પરથી દર્શકોને સંબોધતા જોવા મળે છે. ભાષણ દરમિયાન “કેજરીવાલ મહાભારતના એક […]

Continue Reading