શું ખરેખર મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર તેમની મુખ્ય પ્રાથમિકતા હશે..? જાણો શું છે સત્ય….

આ દાવો ખોટો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વાસ્તવમાં કહી રહ્યા છે કે રાજસ્થાન માંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવો તેમની મુખ્ય પ્રાથમિકતા હશે. તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી બનેલા ભાજપના ભજનલાલ શર્માની પ્રથમ પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને એમ કહેતા સાંભળી શકો છો કે “ભ્રષ્ટાચાર અમારી મુખ્ય પ્રાથમિકતા છે.” આ વિડિયોને […]

Continue Reading

જાણો કોંગ્રેસને ભ્રષ્ટાચારનું એપીસેન્ટર કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, કોંગ્રેસ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે […]

Continue Reading