શું ખરેખર મેઘાલયના પહાડો પર સેનાની બસ ખાબકી જેમાં 12 જવાનોના મૃત્યુ થયા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બસનો અકસ્માત થયો હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ તેમાં સૌનિકો ઘાયલ થયા હોવાનું પણ દેખાઈ રહ્યુ છે. ત્યારે આ ફોટો સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, “મેઘાલયમાં 31 ઓક્ટોબર 2020ના ભારતિય સૈનિકોની બસને અકસ્માત નડ્યો હતો અને તેમાં સવાર 12 જવાનોના મૃત્યુ થયા […]

Continue Reading