શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા ભગવાન શ્રીરામનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

આ વીડિયો રાહુલ ગાંધી દ્વારા ભગવાન રામના અપમાન સાથે સંબંધિત નથી.  તેઓ મનરેગાને “વિકસિત ભારત – જી રામ જી” બદલવા બદલ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા હતા. લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં, સ્ટેજ પર એક સભાને સંબોધિત કરતી વખતે, તેઓ કહે […]

Continue Reading