ભગવાન જગન્નાથની રથયાત્રાની જૂની તસવીરને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વાયરલ થઈ છે…
વાયરલ પોસ્ટ ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાની જૂની તસવીર છે. તેને રામ મંદિર અને અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી. અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા બાદ સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. જેમાં પહોળા રસ્તા પર ભારે ભીડ જોય શકાય છે. આ વાયરલ તસવીરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અયોધ્યામાં રામ મંદિરમાં […]
Continue Reading