શું યોગી આદિત્યનાથે બાબા બાલકનાથને રાજસ્થાનના મુખ્યમંત્રી જાહેર કર્યા છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં યોગી આદિત્યનાથ બાબા બાલક નાથને મુખ્યમંત્રી બનાવવાની વાત નથી કરી રહ્યા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને કહેતા સાંભળી શકો છો કે, “અને હું બાબા બાલકનાથ જીને પણ કહીશ કે જયપુરમાં શપથ લીધા પછી, 22 જાન્યુઆરી પછી, તેઓ તિજારાના રામ ભક્તો સાથે ચોક્કસપણે […]

Continue Reading