શું ખરેખર નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતા અંબાણીને બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર બનાવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને સરકાર તેમજ બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા ખોટો ઠેરવવામાં આવ્યો છે. સોશિયલ […]
Continue Reading