શું ખરેખર તાજેતરમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાએ એવું કહ્યું કે, ખેડૂતો ખોટું ઉત્પાદન બતાવી પાક વીમો પકવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના એક કટિંગમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા પુરષોત્તમ રુપાલાએ એવું કહ્યું કે, ખેડૂતો ખોટું ઉત્પાદન બતાવી પાક વીમો પકવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી […]

Continue Reading