શું ખરેખર પાકિસ્તાન તરફી અને વડાપ્રધાનને અપશબ્દ કહેવા બદલ પોલીસ દ્વારા સંઘર્ષ કાઢવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
ભોપાલ પોલીસે ઝુબૈર મૌલાનાનું સરઘસ એટલા માટે નહીં કે તેણે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, પરંતુ તેના ગંભીર ગુનાઓને કારણે કાઢ્યું હતું. ભ્રામક દાવા સાથે વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદથી બંને દેશો વચ્ચે તણાવ હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા […]
Continue Reading