શું ખરેખર નાગપુરની હોસ્પિટલમાં જીવતા વ્યક્તિનું પીએમ કરવામાં આવ્યુ…..? જાણો શું છે સત્ય…

Aam Aadmi Party – supporter નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાગપુર ની મેડિકલ હોસ્પિટલ મા પણ કોરોના કૌભાંડ. જીવતા માણસ નું જ પોસ્ટમોર્ટમ કરી નાખ્યું જુવો વિડિઓ મા. લાઈક અને શેર કરવાનું ભુલાઈ નહિ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 44 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading