શું ખરેખર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની પુત્રી ભાજપામાં જોડાઈ…? જાણો શું છે સત્ય….
હાલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયુ છે ત્યારે સોશિયલ મિડિયામાં એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની પુત્રી શ્રેયાંસી સિંહ આજે ભાજપ માં જોડાઈ. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે શ્રેયાંસી સિંહ ભાજપામાં […]
Continue Reading