શું ખરેખર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા હાલમાં મસ્જિદની મુલાકાત લેવામાં આવી…? જાણો શું છે સત્ય…
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત જોવા મળી રહ્યા છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત હાલમાં મસ્જિદમાં ગયા હતા અને તેમણે માસ્ક નથી પહેર્યુ કે નથી સોશિયલ ડિસ્ટન્ટનુ પાલન કર્યુ. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]
Continue Reading