શું ખરેખર રણછોડ રાયના મંદિરમાં હાલમાં આગ લાગવાની ઘટના બની હતી…? જાણો શું છે સત્ય…
તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખેડા જિલ્લાના ડાકોર તીર્થસ્થાનનો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. જેમાં આગ લાગી હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ડાકોરમાં આવેલા રણછોડ રાય મંદિરમાં હાલમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે.” INSTAGRAM | ARCHIVE FACT CHECK ઉપરોક્ત […]
Continue Reading
