જાણો પંડિત જવાહરલાલ નહેરુના કુંભમાં સ્નાન કરવાના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નદીમાં સ્નાન કરી રહેલા પંડિત જવાહરલાલ નહેરુનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જવાહરલાલ નહેરુએ કુંભમાં સ્નાન કર્યું હતું તે સમયનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નદીમાં સ્નાન કરી રહેલા […]

Continue Reading

જાણો જવાહરલાલ નહેરુના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો જવાહરલાલ નહેરુનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પુરુષ અને મહિલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ‘ડ્રોઈંગ ધ લાઈન’ નામના એક નાટકના કલાકારોનો છે. […]

Continue Reading

જાણો આરક્ષણના વિરોધમાં બોલી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આરક્ષણના વિરોધમાં બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરક્ષણના વિરોધમાં બોલી રહ્યા છે. તેઓ આરક્ષણ નાબૂદ કરવા વિશે બોલી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે […]

Continue Reading

જાણો આરક્ષણના વિરોધમાં બોલી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આરક્ષણના વિરોધમાં બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરક્ષણના વિરોધમાં બોલી રહ્યા છે. તેઓ આરક્ષણ નાબૂદ કરવા વિશે બોલી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે […]

Continue Reading