શું ખરેખર આ ફોટો ઈન્દોર ખાતે બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર કોવિડ સેન્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દોર ખાતે રાધાસ્વામી સત્સંગ ક્ષેત્રમાં 2000 પથારીનું કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading