જાણો સળગતી ચિતા પર અગ્નિસ્નાન કરી રહેલા સાધુના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સળગતી ચિતા પર અગ્નિસ્નાન કરી રહેલા સાધુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કુંભ મેળા પહેલાં અગ્નિસ્નાન કરી રહેલા સાધુનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સળગતી ચિતા પર […]
Continue Reading