જાણો 1960માં સરદાર પટેલે સિંધુ જળસંધિનો વિરોધ કર્યો હોવાનું કહી રહેલા અમિત શાહના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરદાર પટેલનું અવસાન 1950માં થયું હતું અને અમિત શાહ એવું કહી રહ્યા છે કે, 1960માં સરદાર પટેલે સિંધુ જળસંધિનો વિરોધ કર્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે […]
Continue Reading