શું ખરેખર ભૂજના લોકોને સાયરન વગાડી એલર્ટ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. હાલમાં આ પ્રકારે કોઈ એલર્ટ આપવામાં આવ્યુ નથી. આ ઓપરેશન સિંદુર સમયનું આ બુલેટિયન છે. કચ્છ ભુજના લોકોને અફવાઓથી દૂર રહેવા વિનંતી છે. દેશમાં તમામ લોકો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક ન્યુઝ બુલેટિયન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં માહિતી આપવામાં આવી હતી […]
Continue Reading
