અમદાવાદ AMTS બસમાં આગ લાગવામાં કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી… જાણો શું છે સત્ય….
અમદાવાદ એએમટીએસમાં બસમાં લાગેલી આગમાં કોઈ જાન-હાની નથી થઈ, આ મેસેજ તદ્દન ખોટો છે. જેની પૃષ્ટી પોલીસ દ્વારા પણ કરવામાં આવી હતી. આ મેસેજને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. સોમવારે સવારે અમદાવાદના સોલાભાગવત વિસ્તારમાં એએમટીએસની લાલ બસમાં અચાનલ આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે આગના ગોટે ગોટા હવામાં ઉડયા હતા. આ ઘટનાને […]
Continue Reading
