શું ખરેખર 75 વર્ષથી ઉંમરની વ્યક્તિને ઇન્કમ ટેક્ષ ભરવામાં છૂટ આપવામાં આવી…? જાણો શું છે સત્ય….
હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના નામથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્ર સરકાર દ્વારા 75 વર્ષથી ઉપરના વ્યક્તિને ઇન્કમટેક્ષ માંથી છૂટ આપવામાં આવી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 માર્ચ 2025ના એક પોસ્ટ […]
Continue Reading