શું ખરેખર 75 વર્ષથી ઉંમરની વ્યક્તિને ઇન્કમ ટેક્ષ ભરવામાં છૂટ આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના નામથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્ર સરકાર દ્વારા 75 વર્ષથી ઉપરના વ્યક્તિને ઇન્કમટેક્ષ માંથી છૂટ આપવામાં આવી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 માર્ચ 2025ના એક પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર આધારકાર્ડ-પાનકાર્ડ લિંક ન કરવા બદલ 10 હજાર દંડ ભરવો પડશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર સ્થાનિક અમુક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, “31 માર્ચ પહેલા આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવામાં નહિં આવે તો 10 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત […]

Continue Reading