Fake Check: વર્ષ 2020ના કેરળના ફોટોને હાલમાં વાયનાડમાં થયેલા ભૂસ્ખલનના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનને કારણે ચારે તરફ તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 413 પર પહોંચી ગયો છે. હજુ પણ 152 લોકો ગુમ છે અને તેમની શોધ 10મા દિવસે પણ ચાલુ છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયનાડ […]

Continue Reading