શું ખરેખર આઝમ ખાને જેલમાંથી છૂટ્યા પછી કહ્યું હતું કે રામ અને કૃષ્ણ તેમના મૂર્તિ છે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાં 27 મહિનાથી બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન 20 મેના રોજ જેલમાંથી મુક્ત થયા હતા. આ સંદર્ભમાં તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને એમ કહેતા સાંભળી શકો છો કે “યોગીજી મુગલ અમારા આદર્શ નથી, અમારા આદર્શ રામ છે, કૃષ્ણજી પણ છે.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading