અલ સાલ્વાડોરની જૂની તસવીર વાયનાડ ભૂસ્ખલન તરીકે વાયરલ કરવામાં આવી રહી…

30 જુલાઇ 2024ના કેરળના વાયનાડ જિલ્લામાં મોટા ભૂસ્ખલનને કારણે મોટા વિસ્તારો કાટમાળ નીચે દબાઈ ગયા હતા જેમાં 275થી વધુ લોકોના મોત થયા હતા. કેરળ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવા કહેવાનો નિર્ણય કર્યો છે. આ પૃષ્ઠભૂમિ પર, ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો […]

Continue Reading