અર્થશાસ્ત્રી મેઘનાથનું 6 વર્ષ પહેલાનું નિવેદન હાલ થઈ રહ્યુ છે ફરી વાયરલ… જાણો શું છે સત્ય….
સોશિયલ મીડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જાણીતા અર્થશાસ્ત્રી મેઘનાથ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ નિવેદન આપવામાં આવ્યુ છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અર્થ શાસ્ત્રી મેઘનાથ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, મોદીથી મોટાભાગના લોકો નિરાશ છે ફરી બહુમત નહીં મળે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]
Continue Reading