શું ખરેખર સુરતના ઓલપાડમાં એકસાથે 12 સિંહ જોવા મળ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં હાઈવે પર એક સાથે 12 સિંહના આટા ફેરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યાંથી પસર થતા રાહદારીઓ દ્વારા આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યુ હતુ. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સિંહનું આ ટોળુ સુરતના ઓલપાડ તાલુકામાં જોવા મળ્યુ હતુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

શું ખરેખર સાવરકુંડલા પાસેના પિળેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ રાત્રીના સમયે સુતો છે અને તેની આસપાસ ત્રણ ચિતાઓ આવી ને સુવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ સાવરકુંડલાના પિપળેશ્વર મહાદેવ મંદિરના પુજારી છે અને ત્યાની […]

Continue Reading

વર્ષ 2016માં વિરપુરમાં સિંહ દ્વારા કરવામાં આવેલા મારણના વિડિયોને હાલનો ગણાવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

હાલ ગુજરાતના સોશિયલ મિડિયામાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એક 2 મિનિટનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, હાલમાં ગુજરાતના અમરેલી જિલ્લાના વિરપુર ગામમાં સિંહ દ્વારા પ્રવેશી અને પશુનું મારણ કરવામાં આવ્યુ હતુ. જે વિડિયોમાં સિંહને ગામ લોકો દ્વારા બહાર કાઢવાના પ્રયત્નો કરતા જોવા મળી રહ્યા છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading