દિલ્હી અક્ષરધામનો વીડિયો રામ મંદિરના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….
અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલો આ વીડિયો વાસ્તવમાં દિલ્હી સ્થિત BAPS અક્ષરધામ મંદિરનો છે. અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થયું હતું. દરમિયાન, સોશિયલ મીડિયા પર ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ જ પૃષ્ટભૂમિ પર રોશનીથી ઝળહળતા મંદિરનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે […]
Continue Reading