શું ખરેખર અંબાલાલ પટેલ દ્વારા હાલમાં યુદ્ધની આગાહી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ એપ્રિલ 2025નો છે. હાલમાં આ પ્રકારે કોઈ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી નથી. આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. હાલ ઝી ન્યુઝની એક બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “આગાહીકાર અંબાલાલ પટેલે યુદ્ધની આગાહી કરી, અંબાલાલ […]

Continue Reading

અંબાલાલ પટેલે આગાહી કરી કે, સાપ કરડવાના બનાવોમાં વધારો થશે. જાણો શું છે આ માહિતીનું સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની એક માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, આગામી સમયમાં સાપ કરડવાના બનાવોમાં વધારો થશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading