શું ખરેખર ભાનુભાઈ ચૌહાણ દ્વારા હાલમાં ભાજપામાંથી રાજીનામું આપવામા આવ્યુ…? જાણો શું છે સત્ય….
સતવારા સમાજના મોભી અને જામનગર ભાજપાના નેતા ભાનુભાઈ ચૌહાણ દ્વારા વર્ષ 2022માં રાજીનામું આપવામાં આવ્યુ હતુ જ્યારે હાલમાં તેઓ ભાજપામાં ફરી જોડાયા ગયા છે. હાલમાં તેમણે રાજીનામું નથી આપ્યુ. જામનગરના ભાજપાના નેતા અને સતાવારા સમાજના મોભી એવા ભાનુભાઈ ચૌહાણને લઈ સોશિયલ મીડિયામાં એક સમાચાર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]
Continue Reading