Fake News: રોહિત શર્માને વર્ષ 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો…. જાણો શું છે સત્ય….

રોહિત શર્માને 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં […]

Continue Reading

જાણો હાર્દિક પંડ્યાની સામે ‘મુંબઈ ચા રાજા રોહિત શર્મા’ ની નારેબાજીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાર્દિક પંડ્યાની સામે રોહિત શર્માના ફેન્સે ‘મુંબઈ ચા રાજા, રોહિત શર્મા’ ની નારેબાજી કરી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાર્દિક પંડ્યાનો જે […]

Continue Reading

વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં રોહિત શર્માનો કેચ છુટી ગયો હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

રોહિત શર્માનો કેચ છોડવામાં આવ્યો ન હતો. ઓસ્ટ્રિલયન ફિલ્ડર હેડ દ્વારા આ કેચને સંપૂર્ણ કરવામાં આવ્યો હતો. જમીન પર બોલ પડી ગયો હોવાની વાત તદ્દન ખોટી છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાલ પર સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આવી જ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. […]

Continue Reading