નદીમાં વહેતા રેમડેસિવિરના ઈન્જેક્શન અસલી નથી તેમજ પંજાબની નહેરમાં વહેતા હોવાની વાત તદ્દન ખોટી છે…..
આખું ભારત હાલમાં કોરોના રોગચાળા સામે લડી રહ્યું છે, આ સદીનો આ સમયનો સૌથી મુશ્કેલ સમય છે જ્યાં દેશભરમાં કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યા ચિંતાજનક છે, કોરોનાથી સંબંધિત કેટલીક દવાઓ વિશેના સોશિયલ મિડિયા પરના સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જ્યાં આ દવાઓ વિશે કેટલાક ભ્રામક દાવા કરવામાં આવી રહ્યા છે, કોરોનામાં આવી એક દાવાનો ઉપયોગ એન્ટિવાયરલ […]
Continue Reading