શું ખરેખર ગરમ પાણીમાં અનાનસ નાખીને પીવાથી કેન્સર મટે છે…? જાણો શું છે સત્ય….

પરંતુ અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ દાવાને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. હાલમાં એક મેસેજ ગુજરાતના સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગરમ પાણીમાં અનાનસનું સેવન કરવાથી કેન્સર મટે છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Deej Thakore […]

Continue Reading