શું ખરેખર અકસ્માત મૃત્યુમાં સરકાર મૃતક વ્યક્તિને તેના છેલ્લા ત્રણ વર્ષની આવક પ્રમાણે વડતર આપવા બંધાયેલી છે…? જાણો શું છે સત્ય….
સુપ્રિમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી, વાહન અકસ્માતમાં આપવા આવતા વળતરને ઇન્કમ ટેક્ષ સાથે સબંધ નથી. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે, સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાર્ષિક આવકના દસ ગણું વળતર આપવા માટે બંધાયેલી છે. સંદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે […]
Continue Reading