પાકિસ્તાનમાં એરબેઝ તબાહ થઈ ગયાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભારતીય હુમલા બાદ પાકિસ્તાન એરબેઝનો નાશ થયો હોવાનો નથી. આ વીડિયો સુડાનના ખાર્તુમ એરપોર્ટનો માર્ચ મહિનાના અંતનો વીડિયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય હુમલામાં પાકિસ્તાનના એરબેઝને ભારે નુકસાન થયું હતું અને તેથી જ પાકિસ્તાને આત્મસમર્પણ […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલાના […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાન તરફી અને વડાપ્રધાનને અપશબ્દ કહેવા બદલ પોલીસ દ્વારા સંઘર્ષ કાઢવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ભોપાલ પોલીસે ઝુબૈર મૌલાનાનું સરઘસ એટલા માટે નહીં કે તેણે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, પરંતુ તેના ગંભીર ગુનાઓને કારણે કાઢ્યું હતું. ભ્રામક દાવા સાથે વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદથી બંને દેશો વચ્ચે તણાવ હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા […]

Continue Reading

શું ખરેખર ભારત દ્વારા નદીમાં પાણી છોડાયા બાદ પાકિસ્તાનમાં પૂર આવ્યુ તેના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો પાકિસ્તાનનો નહીં પરંતુ વર્ષ 2015માં ચિલેમાં આવેલા પૂરનો છે. હાલનો પાકિસ્તાનનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારત દ્વારા પાણી તરફ જતી નદીઓનું પાણી રોકવામાં આવ્યુ હતુ, જેને લઈ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નદીમાં આવેલા પૂરનું […]

Continue Reading

જાણો કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહિલા પાઈલટ દ્વારા ફાઈટર પ્લેન ઉડાડવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ભારતીય મહિલા ફાઈટર કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહિલા […]

Continue Reading

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેના દ્વારા પકડાયેલા પાકિસ્તાની પાઇલટની આ પહેલી તસવીર નથી… જાણો શું છે સત્ય….

પહેલગામ આતંકવાદી હુમલા સામે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની લશ્કરી કાર્યવાહીથી પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર અને જેસલમેરમાં ડ્રોન, મિસાઇલો અને ફાઇટર જેટથી હુમલો કર્યો, જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી S-400 અને આકાશ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક લશ્કરી કર્મચારીઓ રાત્રે ઉભા રહેલા […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે બગલીહાર ડેમના દરવાજી ખોલતાં સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીમાં તણાઈ રહેલા ટ્રક અને જેસીબી મશીનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે બગલીહાર ડેમના દરવાજા ખોલતાં પાકિસ્તાનમાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાણીમાં […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં શહીદ થયેલી મહિલા સૈનિક કિરણ શેખાવતના નામે વાયરલ થઈ રહેલા ફોટો સાથેના મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ભારતીય મહિલા સૈનિકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન શહીદ થયેલી આ પ્રથમ ભારતીય મહિલા કિરણ શેખાવત છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતીય મહિલા સૈનિકનો જે […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાનના પર કરેલા મિસાઈલ હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા મિસાઈલ હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાનના પર કરેલા મિસાઈલ હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતે પાકિસ્તાન પર […]

Continue Reading

રાત્રે થયેલા આ અંધાધૂંધ હુમલાનો આ વીડિયો 2021નો છે, તેનો ઓપરેશન સિંદૂર સાથે કોઈ સંબંધ નથી… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો 2021નો છે. આ વીડિયોનો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ સાથે કોઈ સંબંધ નથી.  ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને જોડીને, પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે સરહદી વિસ્તારોમાં સતત ભારે ગોળીબાર, ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યું છે, જેને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી રહી […]

Continue Reading

ગાઝાનો જૂનો વીડિયો પાકિસ્તાન પર ભારતીય હવાઈ હુમલા તરીકે વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં પાકિસ્તાન પર ભારતીય હવાઈ હુમલો દર્શાવવામાં આવ્યો નથી. આ એક જૂનો વીડિયો છે જેમાં ગાઝા પર ઇઝરાયલી હવાઈ હુમલો દર્શાવવામાં આવ્યો છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં કેટલાક લોકો કેમ્પસાઇટમાં ફરતા હોય છે, અને પછી અચાનક તે જગ્યાએ બોમ્બ ધડાકા થાય છે, જેના કારણે લોકો ગભરાઈ જાય છે. આ […]

Continue Reading

Fake News: સોશિયલ મીડિયાને લઈ વાયરલ થઈ રહેલા મેસેજનું જાણો શું છે સત્ય… 

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલા બાદ પાકિસ્તાની એંકર રડી પડી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચાર બોલતા સમયે ભાવુક થયેલી એક મહિલા એંકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલા બાદ પાકિસ્તાની એંકર સમાચાર બોલતા સમયે રડી પડી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

ઈઝરાયલના જૂના વીડિયોને ભારત-પાકિસ્તાનના યુદ્ધના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયાનો માહોલ છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયોમાં આકાશમાં ડ્રોનને મિશાઈલ દ્વારા પાડી દેવામાં આવી રહ્યા હોવાનુ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાનના ડ્રોનને ભારત દ્વારા પાડી દેવામાં આવ્યા તેનો વીડિયો છે.” શું દાવો […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા મિસાઈલ હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા મિસાઈલ હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાનના લાહોર પર કરેલા મિસાઈલ હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતે પાકિસ્તાન […]

Continue Reading

શું ખરેખર જામનગર પર પાકિસ્તાન દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પાકિસ્તાન દ્વારા 8 મેની રાતે જમ્મુ-કાશ્મીર સહિત પશ્ચિમના સરહદી રાજ્યોમાં ડ્રોનથી હુમલા કર્યાની ઘટના સામે આવી હતી. જેના પગલે ઘણા શહેરોમાં બ્લેક આઉટ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. આ વચ્ચે ગુજરાતના ભૂજ અને દ્વારકામાં પણ બ્લેક આઉટ કરવામાં આવ્યુ હતુ. આ વચ્ચે એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે “પાકિસ્તાન દ્વારા જામનગર પર ડ્રોન વડે હુમલો […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાનના સિયાલકોટ પર કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાનના સિયાલકોટ પર કરેલા હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતે પાકિસ્તાનના સિયાલકોટ પર […]

Continue Reading

શું ખરેખર પહેલગામ હુમલા બાદ જામનગરમાં એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેસ થયુ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમા પહેલગામ હુમલા બાદનો નહીં પરંતુ ગત મહિનાની શરૂઆતમાં થયેલા પ્લેન ક્રેસનો વીડિયો છે. હાલમાં કોઈ ભારતીય ફાઈટર પ્લેન ક્રેસ થયુ નથી. 7 મે 2025ના ભારતીય સૈનિકો દ્વારા પાકિસ્તાનમાં 9 સ્થળોએ એર સ્ટ્રાઈક કરી અને પહેલગામ હુમલાનો બદલો લીધો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા […]

Continue Reading

હમાસ પર ઇઝરાયલના હવાઈ હુમલાનો જૂનો વીડિયો પાકિસ્તાન પર ભારતના મિસાઇલ હુમલા તરીકે શેર કરવામાં આવી રહ્યો…

વાયરલ વીડિયો ભારતના ઓપરેશન સિંદૂરનો વીડિયો નથી. આ વીડિયો નવેમ્બર 2023નો છે અને તેમાં ગાઝામાં હમાસ પર ઇઝરાયલી હવાઈ હુમલો દર્શાવવામાં આવ્યો છે. ભારતીય સેનાએ પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાના જવાબમાં “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું. આ ઓપરેશનના ભાગ રૂપે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી સ્થળો પર મિસાઇલ હુમલા કર્યા. આ […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના નામે વાયરલ થઈ રહેલા એર સ્ટ્રાઈકના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના એર સ્ટ્રાઈકના હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના એર સ્ટ્રાઈક હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચેન્નઈમાં ભારે પવનના કારણે વિમાન ફંગોળાઈ ગયુ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ ડિસેમ્બર 2024માં આવેલા ફેંગલ ચક્રવાત દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ વિમાન લેન્ડિંગ દરમિયાન ફંગોળાઈ ગયુ નથી. હાલમાં ગુજરાતની સાથે સમગ્ર દેશમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હાલમાં એક પ્લેન લેન્ડિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિમાન રન-વે પર લેંન્ડિગ થતા સમયે ભારે પવનના કારણે […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતે […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સમાપ્ત કર્યા બાદ પાકિસ્તાનમાં આવેલા પૂરના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૂરના પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સમાપ્ત કર્યા બાદ પાકિસ્તાનમાં આવેલા પૂરનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૂરના પાણીનો […]

Continue Reading

શું ખરેખર પહલગામ હુમલા બાદ મોરબીમાં પાકિસ્તાન મુર્બાબાદની ટાઈલ્સ છપાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2019માં પુલાવા હુમલા બાદ કરવામાં આવેલા વિરોદ્ધ પ્રદર્શન દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી. પહલગામ હુમલા બાદ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનના ધ્વજ સાથે પાકિસ્તાન મુર્બાબાદ લખેલી ટાઈલ્સ […]

Continue Reading

હવામાન વિભાગે હાઇ એલર્ટ ચેતવણી જારી કરી નથી… ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો… 

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. મીડિયાએ અહેવાલ આપ્યો છે કે દેશભરમાં સામાન્ય કરતા વધુ તાપમાન સાથે ગરમીનું મોજું ફરવાની શક્યતા છે. આ પૃષ્ઠભૂમિમાં, હવામાન વિભાગના નામે એક સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હવામાન વિભાગે 29 […]

Continue Reading

જાણો પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોની યાદીના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોની યાદીના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોની આ યાદી છે જેમાં 15 વ્યક્તિઓ મુસ્લિમ સમાજના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

ભારતીય સેનાના સૈનિકોનો જૂનો વીડિયો પહલગામ આતંકવાદી હુમલા સાથે જોડીને વાયરલ… જાણો શું છે સત્ય….

ભારતીય સેના દ્વારા નાગરિકોને કથિત રીતે માર મારવાના દાવા સાથેનો વાયરલ વીડિયો જૂનો છે. આ વીડિયો વર્ષ 2022નો છે અને તેનો પહલગામ આતંકવાદી હુમલા સાથે કોઈ સંબંધ નથી. પહલગામ આતંકવાદી હુમલા પછી સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો ખોટા દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

જાણો પહેલગામ હુમલાના આતંકવાદીના દીકરાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લાશને ચુંબન કરી રહેલા બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મોતને ભેટેલા સૈયદ આદિલ હુસૈન શાહના દીકરાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લાશને ચુંબન […]

Continue Reading

શું ખરેખર પુણેમાં પાકિસ્તાન વિરૂદ્ધ પોસ્ટર લગાવવા બદલ હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પુણેમાં હોર્ન વગાડવા બદલ થયેલી માથાકુટના વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં પાકિસ્તાનનો વિરૂદ્ધ થઈ રહ્યો છે ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ગ્રુપ બીજા ગ્રુપ પર હુમલો કરતો જોવા મળે છે, આ […]

Continue Reading

આંતકવાદીના પરિવાર સાથે આર્મી જવાનો વાત કરતા હોવાનો જૂનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

પહેલગામ આતંકવાદી હુમલા પછી, સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ સામે આવી. આવા વીડિયોમાં, એક આર્મી જવાન વરંડા પર બેઠો છે અને તેની બાજુમાં બુરખા પહેરેલી બે મહિલાઓ ઉભી છે. વીડિયોમાં, આર્મી જવાન તેમને તેમના દીકરાને શરણાગતિ સ્વીકારવાનું કહેતો જોઈ શકાય છે. પરંતુ મહિલાએ કહ્યું કે તે વ્યક્તિ પોતે જ ચાલ્યો ગયો હતો, તેમનો તેની સાથે […]

Continue Reading

ગાઝાનો જૂનો વીડિયો પાકિસ્તાનમાં પાણીના સંકટ તરીકે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં ભારતે સિંધુ જળ સંધિ રદ કર્યા પછી પાકિસ્તાનમાં પાણીની કટોકટી દેખાતી નથી. તે પેલેસ્ટાઇનના ગાઝા પટ્ટીમાં ભૂખ્યા બાળકોની પરિસ્થિતિ દર્શાવે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં લોકો હાથમાં વાસણો લઈને કતારોમાં ઉભા રહીને સંઘર્ષ કરી રહ્યા હતા અને દાવો કરી રહ્યા હતા કે આ વીડિયો ભારત દ્વારા સિંધુ […]

Continue Reading

જાણો હાથમાં હથિયાર સાથે ભારત વિરુદ્ધ ગીત ગાઈ રહેલા આતંકીઓના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથમાં હથિયાર સાથે ભારત વિરુદ્ધ ગીત ગાઈ રહેલા આતંકીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈસ્લામિક આતંકીઓ દિલ્હીમાં ઝંડો લહેરાવવા તેમજ ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનું ગીત ગાઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો તાજેતરમાં પકડાયેલા આંતકવાદી સંદીપ શર્માના નામે વાયરલ થઈ રહેલા સમાચાર વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા પકડવામાં આવેલા એક સંદિગ્ધ હિંદુ આતંકવાદી સંદીપ શર્માનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કાશ્મીર ખાતેથી સંદીપ શર્મા નામના એક હિંદુ આતંકવાદીને પકડવામાં આવ્યો તેનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર ભારતીય આર્મી દ્વાર પહેલગામ હુમલા બાદની કાર્યવાહીનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પહેલગામ પર થયેલા આંતકી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે, ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે સૈન્ય અધિકારીઓ દ્વારા મિસાઈલ દ્વારા એક સ્થળને નાબૂદ કરવામાં આવી રહ્યુ છે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પહેલગામ હુમલા બાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો આ વીડિયો છે.” […]

Continue Reading

જાણો પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મડદા પર બેઠેલા બાળકના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મડદા પર બેઠેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં પિતા ગુમાવનાર બાળક પિતાના મડદા પર બેઠો છે તેનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

પહેલગામ હુમલાખોરોના ઘરને ઉડાવી દેવાના સમાચાર સાથે જૂનો વિડીયો વાયરલ… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં પહેલગામના હુમલાખોરોના ઘરને ઉડાવી દેવામાં આવતું દેખાતું નથી. આ વીડિયો જૂનો છે અને તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા સાથે સંબંધિત નથી. પહેલગામ આતંકવાદી હુમલા પછી, પહેલગામ હુમલાખોરો હોવાની શંકા ધરાવતા બે શખ્સોના ઘર સુરક્ષા દળો દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, લશ્કર આતંકવાદી આદિલ હુસૈન ઠોકરના ઘરને IED નો ઉપયોગ કરીને ઉડાવી દેવામાં […]

Continue Reading

જાણો પહેલગામ હુમલાના આતંકવાદીના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથમાં બંદૂક સાથેના એક યુવાનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના આતંકવાદીનો ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બંદૂક સાથેના એક યુવાનનો જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading

એક આતંકવાદીનો જૂનો વીડિયો તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા સાથે જોડવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ કોઈ આતંકવાદી દેખાતો નથી. આ વીડિયો 2022નો છે જ્યાં અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો. પહલગામ આતંકવાદી હુમલા બાદ, જેમાં ઓછામાં ઓછા 26 લોકોના જીવ ગયા, સોશિયલ મીડિયા પર આ ઘટના સાથે જોડાયેલી વિવિધ પોસ્ટ વાયરલ […]

Continue Reading

જાણો પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા વિનય નરવાલના છેલ્લા વીડિયોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલા કપલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા વિનય નરવાલ અને તેમની પત્નીનો આ છેલ્લો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર 1 મેથી ફાસ્ટેગને બદલે GPS આધારિત ટોલ સિસ્ટમ શરૂ થશે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “1 મે 2025થી સમગ્ર દેશમાં ટોલ સિસ્ટમ નાબૂદ થઈ જશે અને GPS આધારિત ટોલ સિસ્ટમ લાગૂ થઈ જશે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 એપ્રિલ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર હેલ્મેટના કાયદાને સમગ્ર દેશમાંથી નાબૂદ કરી દેવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હેલ્મેટ પહેંરવુ ફરજીઆત છે. કોર્ટ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. કોઈ અસામાજીક તત્વો દ્વારા લોકોને ભ્રામક કરવા અને એડવોકેટ દેવેન્દ્ર પ્રતાતસિંહ ચૌહાણને હેરાન કરવા માટે આ પ્રકારે ખોટા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં જણાવવામાં આવ્યુ […]

Continue Reading

જાણો હૈદરાબાદમાં હાથી પર JCBથી કરવામાં આવેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથી પર JCBથી કરવામાં આવેલા હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હૈદરાબાદના જંગલમાં હાથી પર JCBથી હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાથી […]

Continue Reading

Fake Check: બાઈક પર યુવતીના મૃતદેહને લઈ જઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક છોકરીના મૃતદેહને બાઇક પર લઈ જઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો  કરવામાં આવી રહ્યો છે કે, “યુપીમાં એક ભાઈને તેની બહેનના મૃતદેહને બાઇક પર લઈ જવું પડ્યું કારણ કે તેને હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મળી ન હતી.” શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર જેસીબીથી લડતા હાથીની સૂંઢમાં કાણુ પડી ગયુ…? જાણો શું છે સત્ય….

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળતો હાથી નથી પરંતુ હાથણી જે આફ્રિકાના જંગલમાં રહે છે અને જન્મથી જ તેની સૂંઢમાં કાણુ છે.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક હાથીની સૂંઢમાં કાણુ પડેલુ જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

જાણો પાકિસ્તાનના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની એક ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાનના સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટની ચાલુ મેચમાં લાઈટો બંધ થઈ ગઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

જાણો મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે હોસ્પિટલમાં દર્દીને બચાવી રહેલી નર્સોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપમાં પણ દર્દીને બચાવી રહેલી નર્સોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે દર્દીને બચાવી રહેલી નર્સોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપમાં પણ દર્દીને બચાવી […]

Continue Reading

Fake Alert: ટ્રેનમાં ચઢતી વખતે કુતરાનું મોત થયુ નથી… જાણો શું છે સમગ્ર ઘટના….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં આરપીએફની મદદથી કુતરાને બચાવી લેવામાં આવ્યો હતો. તેનું મોત થયુ હોવાની વાત તદ્દન ખોટી છે. રેલ્વે સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એક માણસ તેના કૂતરા સાથે ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતો જોઈ શકાય છે. પરંતુ થોડા સમય પછી કૂતરો ચાલતી ટ્રેન નીચે આવી જાય […]

Continue Reading

શું ખરેખર પિતાને લીવર આપનાર પુત્રી સુરત શહેરની રહેવાસી છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટામાં જે પિતા-પુત્રીનો ફોટો છે તે કોલકતાના રહેવાસી છે. સુરતના ગુજરાતના હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં એક ફોટોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા-પુત્રીને ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતની આ પુત્રીએ તેના પિતાને લીવર ડોનેટ કર્યુ હતુ.” […]

Continue Reading

જાણો મ્યાનમારમાં ભૂકંપને કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોને બચાવી રહેલી નર્સોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાળ રાખી રહેલી નર્સોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાળ રાખી રહેલી નર્સોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

Fake News: મેટ્રો સ્ટેશન પરથી બાળકના અપહરણની ઘટનાનું જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ વીડિયોને ઓરિજનલ ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી. લોકજાગૃતી તેમજ મનોરંજન માટે આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. મેટ્રો સ્ટેશન પરથી છોકરાઓ એક બાળકનું અપહરણ કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, પીળા રંગનું હૂડી પહેરેલો એક માણસ મેટ્રો સ્ટેશન પર ઉભો જોવા […]

Continue Reading