શું ખરેખર ભારતમાં ફરી લોકડાઉન લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…
મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઉર્જાનું સંકટ ઉઠવા પામ્યુ છે. ત્યારે ઘણા દેશો ઈંધણનો જથ્થો પુરો થઈ જાય તેવી શક્યતાઓ છે. ત્યારે ભારતમાં પણ ઈંધણના જથ્થાને લઈ સરકાર દ્વારા પ્રયાપ્ત સ્ત્રોતો ઉપલબ્ધ કરવવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]
Continue Reading
