શું ખરેખર અમદાવાદનો ઈન્દિરા બ્રિજ જોખમી બન્યો છે…? જાણો શું છે સત્ય….
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડતા બે બ્રિજને લઈ જોખમી થયા હતા. ત્યારે હાલમાં રવિવારે સવારે એક બ્રિજને લઈ સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેમાં શહેરનો ઈન્દિરા બ્રિજ વાહનો માટે અને લોકોની અવર-જવર માટે જોખમી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ તારીખ […]
Continue Reading
