મંદિર તોડી પાડવાનો દાવો ખોટો, મૂર્તિને ખેંચી જવાનો આ મામલો પરંપરાનો ભાગ છે… જાણો શું છે સત્ય….

મંદિર તોડી પાડવાનો દાવો ખોટો છે. આ વાયરલ વીડિયો 2021નો છે અને તે એક પ્રાચીન પરંપરા છે જો વરસાદ ન હોય અથવા રોગ જેવી આફત હોય ત્યારે કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ટ્રેક્ટરની મદદથી ભૈરો બાબાની મૂર્તિને તોડીને જમીન પર ખેંચવામાં આવી રહી છે. વીડિયોમાં કેટલાક પોલીસકર્મીઓ પણ […]

Continue Reading