અમિત શાહના જુના નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આગામી મહિનામાં યોજાવા જઈ રહેલી યુપી ઈલેક્શનની ચૂંટણીને લઈ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં અમિત શાહ એક રેલીમાં પ્રવચન આપતા જોઈ શકાય છે. અને લખવામાં આવ્યુ છે કે, “अमित शाह बोले सरकार बनी तो दूध की नदिंया बहेंगी” આ […]

Continue Reading

શું ખરેખર સાવરકુંડલા પાસેના પિળેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ રાત્રીના સમયે સુતો છે અને તેની આસપાસ ત્રણ ચિતાઓ આવી ને સુવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ સાવરકુંડલાના પિપળેશ્વર મહાદેવ મંદિરના પુજારી છે અને ત્યાની […]

Continue Reading