જાણો લોટરીની દુકાનમાં એક વ્યક્તિ દ્વારા આગ લગાવવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક દુકાનમાં આગ લગાવી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તમિલનાડુ ખાતે એક લોટરીની દુકાનમાં લોટરી ન લાગતાં એક વ્યક્તિએ આગ લગાવી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે […]

Continue Reading

શું ખરેખર કેરળમાં રાજ્ય સિવિલ સર્વિસ અકાદમીમાં મુસ્લિમો માટે 50 ટકા અનામત આપવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરળમાં રાજ્ય સિવિલ સર્વિસ અકાદમીમાં મુસ્લિમો માટે 50 ટકા અનામત રાખવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, રાજ્ય સિવિલ સર્વિસ એકેડેમી […]

Continue Reading

શું ખરેખર કેરળમાં પાકિસ્તાનની હારની ઉજવણી કરવામાં આવી તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

ગત માસમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યા બાદ સમગ્ર દેશમાં લોકો નારાજ થયા હતા. જ્યારે પાકિસ્તાનને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા ભારે રસા કસી બાદ હાર આપી ત્યારે ઓસ્ટ્રલિયા સાથે ભારતના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લુઘી પહેરી અને પોતાના બંને હાથ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં કેરલના ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પૂરુ પાડવાનું વચન આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેરલના ભાજપના નેતાના ફોટા તેમજ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરલમાં ચૂંટણી જીતવા પર ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પુરુ પાડવાનું વચન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે ફોટો અને […]

Continue Reading

શું ખરેખર કેરળમાં રાજકિય હત્યા પામેલા નંદુનો ફોટો છે…..? જાણો શું છે સત્ય….

કેરળના અલાપ્પુઝા જિલ્લાના ચેર્થાળા નજીક વાયલાર ખાતેની રાજકીય હત્યાથી સમગ્ર કેરળ ચોંકી ઉઠ્યું હતું. બાવીસ વર્ષના RSS કાર્યકર નંદુની હત્યા કરાઈ હતી. જિલ્લામાં ભાજપ અને હિન્દુ સંગઠનોએ હડતાલની ઘોષણા કરી હોવા છતાં, વાયલાર, ચેર્થાળા અને અલાપ્પુઝામાં અથડામણ ચાલુ રહી હતી. નંદુની હત્યાના સંદર્ભમાં સોશ્યલ મિડિયા એક પોસ્ટ ફરતી થઈ હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર કેરળમાં ભાજપાની યોગીની સભા દરમિયાનનો આ ફોટો છે….? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવાર (21 ફેબ્રુઆરી, 2021)ના રોજ કેરળના કાસરકોડ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીની “વિજય યાત્રા” ને લીલી ઝંડી આપી હતી, જેમાં માનવ શ્રુખંલા કરી અને ભાજપનું ચૂંટણી પ્રતીક “કમલ” બનાવવામાં આવ્યું છે આ તસવીર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેરળમાં વિજય રેલી સમયે યોગી આદિત્યનાથને આવકારવા માટે ભાજપ સમર્થકો […]

Continue Reading

તિરંગા સાથેનો માછીમારોનો જૂનો ફોટો ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે તિરંગા સાથેના માછીમારોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના સમર્થનમાં 26 મી જાન્યુઆરીના રોજ કેરાલાના માછીમારો દ્વારા […]

Continue Reading

શું ખરેખર રામાયણમાં જેનુ વર્ણન છે તે જટાયુનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પહાડ પર વિશાળકાયનું પક્ષી દેખાય રહ્યુ છે. તેમજ તેમની આસપાસ કેમેરા લઈ વિડિયો શૂટ કરી રહેલા લોકો પણ જોવા મળી રહ્યા છે. આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે, આ વિડિયો રામાયણમાં જે જટાયુનું વર્ણન કરવામાં આવ્યુ છે, તે પક્ષીનો છે. […]

Continue Reading

શું ખરેખર ભાજપાના મંચ પર શ્વાન બેઠો હોવાની તસ્વીર બિહારની છે…? જાણો શું છે સત્ય….

બિહાર ચૂંટણીની વચ્ચે સોશિયલ મિડિયા પર એક ફોટો શેર કરવામાં આવી રહી છે. ફોટોમાં એક ખાલી સ્ટેજ પર બીજેપીના ઝંડા લગાડેલા જોવા મળે છે અને સ્ટેજ પર એખ શ્વાન બેસેલો જોવા મળે છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સ્ટેજ બિહાર ભાજપાનું છે. તેમજ આ ફોટો સાથે કટાક્ષ કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર ન્યુઝિલેન્ડમાં ભારતિય સંસ્કૃતિ મુજબ જમવા બેઠા તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં ભારતીય સાથે વિદેશી લોકો પણ ભારતીય સંસ્કૃતી મુજબ જમવા બેસેલા દેખાઈ છે. પાંદડાની થાળી તેમજ વાટકો અને ગ્લાસ પણ ફોટોમાં જોઈ શકાય છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવે છે કે, જમવા બેસેલા લોકોનો આ ફોટો ભારતનો નહિં પરંતુ ન્યુઝિલેન્ડનો છે. જ્યાં ભારતીય સંસ્કૃતિ […]

Continue Reading

શું ખરેખર હાલમાં મૃત્યુ પામેલી હાથણીના અંતિમ સંસ્કારની વિધીનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Shri Manibhadra Foundation નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નિર્દોષ અને માસુમ ગર્ભવતી હાથણી, ની અંતિમ વિધિ ભગવાન તેને અને તેના અજન્માં બચ્ચાં ની આત્મા ને ચિર શાંતિ અર્પે, ૐ શાંતિ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 […]

Continue Reading

શું ખરેખર કેરળમાં દર વર્ષે 600 હાથીની હત્યા કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

नरेन्द्रनंदगोपाल चूडासमा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેરલા મા કુદરતી આપદા મા ધર્માદો કરી પાપ ના ભાગીદાર ન બનવુ ત્યા માણસાઈ નથી. વાર્ષિક 600 નિર્દોષ હાથી ને મારે છે અન્ય જીવ અલગ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 116 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

કેરળમાં હાથણીની હત્યાના આરોપીઓના ખોટા નામ થયા વાયરલ… જાણો શું છે સત્ય…

Lalit Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 5 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેરલ માં ગર્ભવતી હાથણી ને મારનાર મોહમદ અમજથઅલી અને થમીમ શેખ ને પોલીસે પકડી પાડ્યા.👍😡. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેરળમાં ગર્ભવતી હાથણીને મારનાર આરોપી મોહંમદ અમજથ અલી […]

Continue Reading

શું ખરેખર રેલવે સ્ટેશનનો આ વિડિયો અમદાવાદનો છે…? જાણો શું છે સત્ય…

Navsad Kotadiya Hasya Kalakar official નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જે શહેર એ લાખો લોકો ને રોજી રોટી આપી તે શહેર માં આજે આફત છે તો સાથ સહકાર આપવા ને બદલે તમે આવું બોલો છો શું દુઃખ આપું?? તમને અમદાવાદ શહેરે કે તમે મુર્દાબાદ ના નારા […]

Continue Reading

શું ખરેખર આ કેરેલાના થીરૂઅંનતપુરમ શહેરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Dinesh Kachhadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણને ભલે ભાષામાં સમજ નહિ પડે પણ દક્ષિણ ભારત નું થીરૂઅનંતપુરમ મા માસ્ક નહી પહેરનારા યુવાનોને એમ્બ્યુલન્સમાં બનાવટી કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે રાખી પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. જાગૃતિ માટે કરેલું આ કામ મને ગમ્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર દમણમાં થયેલા અકસ્માતના સીસીટીવી છે…? જાણો શું છે સત્ય…

Krish Narola નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દમણ થી ચિકકાર દારૂ નાં નશા માં આવતા નબીરા ઑ એ સ્કુલ ની વિદ્યાર્થિની ઓને અડફેટે લીધી ક્યાં સુધી આવા નિર્દોષ નો જીવ લેવાછે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર કેરળના મલ્લપુરમમાં CAAનો સપોર્ટ કરવા બદલ પાણી બંધ કરી દેવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

Mayur Prabhabahen Dayabhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેરળ રાજ્યના મલ્લપુરમ જિલ્લાના કુટ્ટીપુરમ નગરમાં #CAA નો સપોર્ટ કરવા બદલ દલિત કોલોનીમાં મુસ્લિમો/ વામપંથીઓએ પાણી બંધ કરી દીધું.RSS ની ભગિની સંસ્થા “સેવા ભારતી” ને જાણ થતા પાણી પૂરું પાડ્યું.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 78 લોકોએ […]

Continue Reading

Fact Check: Kerala PWD Minister and CPI-M leader G. Sudhakaran Says Donkeys At Sabarimala Have More Grace Than Tantri

Recently on Twitter and WhatsApp groups, Kerala PWD Minister and CPI-M leader G. Sudhakaran comment against the Sabarimala temple tantri that the ‘donkeys in the temple town have more grace’ than them, created a strong public reaction. ***Warning: Links below might contain content which might be offensive to some readers*** Low level of politics. Kerala […]

Continue Reading