કોથળીના દૂધના કારણે 87% ભારતીયઓને કેન્સર થવાની ફેલાઈ રહી છે અફવા… જાણો શું છે સત્ય….

અમારી ચકાસણીમાં આ દાવો ખોટો જણાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આવી કોઈ ચેતવણી જારી કરી નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે બેગમાં ભેળસેળયુક્ત દૂધના કારણે 87 ટકા ભારતીયોને આગામી બે વર્ષમાં કેન્સર થવાની સંભાવના છે. ન્યૂઝ ક્લિપિંગ અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન […]

Continue Reading

કોથળીના ભેળસેળયુક્ત દૂધને કારણે 87 ટકા ભારતીયોને થાય છે કેન્સર…? WHOના નામે ફેક ન્યૂઝ વાયરલ…

અમારી ચકાસણીમાં આ દાવો ખોટો જણાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આવી કોઈ ચેતવણી જારી કરી નથી. સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે બેગમાં ભેળસેળયુક્ત દૂધના કારણે 87 ટકા ભારતીયોને આગામી બે વર્ષમાં કેન્સર થવાની સંભાવના છે. ન્યૂઝ ક્લિપિંગ અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આવી ચેતવણી આપી છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? GK […]

Continue Reading

કોરોના છે કે નહિં તેની પૃષ્ટી શ્વાસ રોકવાના પરિક્ષણથી નથી થતી… જાણો શું છે સત્ય….

દેશમાં અચાનક કોરોના વાયરસના વિસ્ફોટથી સંક્રમિત દર્દીઓ અને ઓક્સિજનની અછત વચ્ચે, સમગ્ર દેશની હોસ્પિટલો તેમની સંપૂર્ણ ક્ષમતા કરતાં વધુ ભારણ સહન કરી રહી છે, કોરોનાથી દેશભરમાં અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ છે આ વચ્ચે ઘરેલું ઉપચારની ઘણી પોસ્ટ અને કોરોના વિશેના સ્વ-પરિક્ષણો સામાજિક મંચો પર વાયરલ થઈ રહ્યા છે, ફેફસાંમાં ઓક્સિજનના સ્તરોમાં કોરોનાની પુષ્ટિ કરવા વિશે આવી […]

Continue Reading

શું ખરેખર ઈટલી દ્વારા કોરોના વાયરસ નહિં પરંતુ બેકટેરિયા હોવાનું જણાવવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Batuk Samachar Newspaper નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોવિદ-19 વાયરસ નથી પણ એક પ્રકારનો બેકટેરિયા છે, જેનો ઈલાજ બહુ સહેલો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 વ્યક્તિ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો અને 8 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર પોંડિચેરી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ઘરેલુ ઉપાય શોધી કાઢ્યો છે…? જાણો શું છે સત્ય.

I love Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક સારા સમાચાર છે પોંડિચેરી યુનિવર્સિટીના એક ભારતીય વિદ્યાર્થી રામુએ કોવિડ 19 માટેનો ઘરેલુ ઉપાય શોધી કાઢ્યો છે, જેને WHOએ પ્રથમ સ્થાને મંજૂરી આપી. તેણે સાબિત કર્યું કે છે કે એક ચમચી કાળા મરીનો પાવડર ભરીને, બે ચમચી મધ […]

Continue Reading

શું એક અઠવાડિયા માટે ગરમ વરાળથી કોરોના વાયરસનો નાશ થાય છે…? જાણો શું છે સત્ય…..

Anavil Samaj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વિશ્વ વરાળ (નાસ) અઠવાડિયું ડોકટરોના મત મુજબ*, COVID-19 ને સ્ટીમ દ્વારા નાકમાંથી જ મારી નાખવામાં આવે તો કોરોના નાબુદ થઈ શકે. જો દરેકે દરેક જણ સ્ટીમ અભિચાન શરુ કરી દે તો. ઉપરોક્ત દીશા પર કાર્ય કરવા માટે, અમે વિશ્વભરના […]

Continue Reading

શું ખરેખર સમગ્ર વિશ્વમાં 140 દેશ જ કોરોના ગ્રસ્ત છે….? જાણો શું છે સત્ય…

Firoz Khan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2020ના અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાભડયુ છે કે ‘સાહેબે’ 150 દેશોને મદદ કરી. વિશ્વમાં કુલ 140 દેશ કોરોના ગરસત છે. તો આ બાકીનાં 10 દેશો કયા? કોઈ જાણકાર આ બાબત પર કઈક પ્રકાશ પાડશે? મેં કેનેડા સરકારની વેબસાઈટ […]

Continue Reading

શું ખરેખર મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલના ડોક્ટરનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

Raj Studio નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઇ બ્રિચકેન્ડી હોસ્પિટલ. જુઓ.ડોકટર શુ કહી રહ્યા છે.”  શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 188 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 416 લોકોએ આ પોસ્ટને શેર કરી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલમાં કોરોનાથી એક પણ મૃત્યુ નથી થયુ….? જાણો શું છે સત્ય…

Rajesh N Rughani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સી -19 થી ઇઝરાલમાં કોઈ મૃત્યુ નથી! તેમણે તેમને એક સુપર સમાચાર કહ્યું … આ તે કેવી રીતે આવી તે આ છે અને આ રીતે હું તેને મોકલી શકું છું. સી 19 વાયરસનો ઇલાજ અથવા તેને દૂર કરવાની […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીની WHOના ચેરમેન તરીકે નિમૂણંક કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

મોદી ચાહક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મોદીજી બન્યા WHO ના નવા ચેરમેન WHO ની બાગડોર 22 MAY થી ભારતના હાથ માં વિશ્વગુરૂ બનવાના સોનેરી પથ પર ભારત દેશ માટે ગૌરવાન્વિત ક્ષણ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 265 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર જાપાનના પ્રોફેસર ટાસુકો હોંજો દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…

Liladhar Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Physiology or Medicine में नोबेल पुरस्कार जीतने वाले जापान के प्रोफेसर डॉक्टर टासुकू होंजो ने आज मीडिया के सामने यह बोल कर सनसनी फैला दी कि कोरोना वायरस प्राकृतिक नहीं है। यदि प्राकृतिक होता पूरी दुनिया में यह यूं […]

Continue Reading

WHO દ્વારા કોબીજમાં કોરોના વાયરસ હોવા અંગે કોઈ જ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યો… જાણો શું છે સત્ય…

Jagruti Patel નામની ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 🥬કોબી🥬 શક્ય હોય તો ખાશો નહીં ઓકે તમે સાંભળ્યું ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ કોબીમાં સૌથી વધુ સમય રહે છે. જ્યાં પણ આ વાયરસ બાકીની જગ્યામાં 9-12 કલાક રહે છે, […]

Continue Reading

શું ખરેખર WHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ જાહેરાત કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Manish Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ વાંચો અને પી.એમ. મોદીજી ને પક્ષ અને જ્ઞાતી મુક્ત થઇ સંપુર્ણ સહકાર આપો.. *WORLD HEALTH ORGANISATION PROTOCOL & PROCEDURE OF LOCKDOWN PERIODS FOR CONTROLLING ON MOST DANGEROUS VIRUS* STEP 1 – 1 DAY. STEP 2- 21 DAYS. AFTER […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસની દવા શોધવામાં આવી છે…? જાણો શું છે સત્ય..

Mahendra Kareliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખૂબ સારા સમાચાર ભારત માટે અને ખાસ ગુજરાત માટે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ગરમ પાણી પીવાથી કોરોના વાયરસનો નષ્ટ થાય છે…? જાણો શું છે સત્ય…

ગુજ્જુ ની ખલબલી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફેફસાંમાં પહોંચે તે પહેલાં કોરોના વાયરસ તે ચાર દિવસ સુધી ગળામાં રહે છે અને આ સમયે વ્યક્તિ ખાંસી થવાનું શરૂ કરે છે અને ગળામાં દુખાવો થાય છે. જો તે ઘણું પાણી પીવે છે અને ગરમ પાણી, મીઠું અથવા […]

Continue Reading

શું ખરેખર WHO દ્વારા ભારત માટે કોઈ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Bharat Dikshit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એડવાઈઝરી સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 23 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર FSSAI દ્વારા દૂધ અને ખાવાની વસ્તુઓમાં મેલામાઈનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે…? જાણો શું છે સત્ય…

Sonal Krupa નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દુનિયામાં કેન્સરમાં ભારતનો નંબર બીજો છે. તેનું કારણ શું ? ફક્ત 2.25 મિનિટ નો ટાઇમ આપીને જુઓ આ વિડિયો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1800થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 56 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર WHO દ્વારા ભારત સરકાર માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે….? જાણો શું છે સત્ય…..

Ashok Patel નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “થેલીમાં મળતુ દુધ પીવાનું બંધ કરો આ દૂધામાં મિલવવામાં આવતા રસાયણોથી જ કેન્સર થાય છે. પ્લીઝ મારી વાત માની જાઓ હજુ સમયા છે, અને શેર કરો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો […]

Continue Reading