શું ખરેખર સુશાંતસિંહ રાજપૂતના કેસમાં અમિત શાહે CBI તપાસના આદેશ આપ્યા….? જાણો શું છે સત્ય…

Scalter Media નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા મામલે અમિતભાઇ શાહ એક્શનમાં.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગૃહમંત્રી […]

Continue Reading