શું ખરેખર પહેલી જાન્યુઆરીથી UPI ટ્રાન્જેકશન પર ચાર્જ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં તેમજ જૂદા-જૂદા મિડિયા સંસ્થાનો દ્વારા એક મેસેજ અને સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પહેલી જાન્યુઆરી 2021થી તમામ UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસૂલવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, NPCI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ મેસેજ તદ્દન ખોટો છે. 1 […]

Continue Reading

શું ખરેખર ATM માંથી 2000 રૂપિયાની નોટ નિકળવાની બંધ થઈ જશે…? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ મેસેજને લઈ અમુક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ મેસેજ અને આ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હવે એટીએમ માંથી રૂપિયા 2000ની નોટ નહિં નીકળે, રિઝર્વ બેંક દ્વારા 2000ની નોટ હાલમાં નથી […]

Continue Reading

શું ખરેખર બેંકમાં રૂપિયા ઉપાડવા અને જમા કરવા પર ચાર્જ લાગશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે, જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, બેંકમાં ચોથી વખત રૂપિયા જમા કરાવશો તો 40 રૂપિયા અને ઉપાડશો તો પણ 100 રૂપિયા ચાર્જ વસુલ કરશે, જે નિયમ બેંક ઓફ બરોડા દ્વારા નવેમ્બર મહિનાથી લાગુ કરી દેવામાં આવ્યો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર નીતિ આયોગ અને AIIMSની ટીમે સુરત માં લોકડાઉન લાદવાની ભલામણ કરી….? જાણો શું છે સત્ય…

જગતનો તાત ખેડૂત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત જિલ્લા માં આગમી 48 કલાકમાં લોકડાઉન ના ચક્રો ગતિમાન” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 15 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા મહિલાઓ માટે પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના લોંચ કરવામાં આવી છે.? જાણો શું છે સત્ય…

સરકારી યોજના શેયર કરો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ફોર્મ વિગતવાર માહિતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 702 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 37 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 211 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર હાલમાં ઉત્તરાખંડમાં લાગેલી આગના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Valji Gadhavi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઉત્તરાખંડ ના જંગલ માં દાવાનળ. ઉત્તરાખંડ બાયોસ્ફિયર એ આપણા દેશમાં એક મુખ્ય બાયોસ્ફિયર છે જેમાં 12 રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય તેના હર્બલ વનસ્પતિ, પક્ષીઓ અને પ્રાણીઓ માટે જાણીતું છે. આ જંગલોમાં હાલમાં 50 હેકટર વિસ્તારને આવરેલા જંગલો માં 46 […]

Continue Reading

શું ખરેખર જો લોકડાઉન ન કર્યુ હોત તો 8.2 લાખ કેસ ભારતમાં હોવાનું ICMRના રિસર્ચમાં સામે આવ્યુ..? જાણો શું છે સત્ય…

Prakash Rathod નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 એપ્રિલ 2020ના સાયબર યોદ્ધા ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “લૉકડાઉન ન કરાયું હોત તો ભારતની ઈટાલી જેવી થઈ હોત હાલત આઠ લાખ કેસની હતી શક્યતા ICMR રિસર્ચના અહેવાલમાં કરાયો દાવો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 728 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે…? જાણો શું છે સત્ય…

Pallavi Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગ્રુપ એડમિનને 2 દિવસ માટે જૂથ બંધ રાખવા વિનંતી છે, કારણ કે જો કોઈ પણ ભૂલથી કોરોના ઉપર જોક કરે તો પણ, કલમ, 68, ૧ 140૦ અને ૧88 મુજબ પોલીસ એડમિન અને ગ્રુપના સભ્યો સામે કાર્યવાહી કરી શકે છે. […]

Continue Reading

શું ખરેખર WHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ જાહેરાત કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Manish Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ વાંચો અને પી.એમ. મોદીજી ને પક્ષ અને જ્ઞાતી મુક્ત થઇ સંપુર્ણ સહકાર આપો.. *WORLD HEALTH ORGANISATION PROTOCOL & PROCEDURE OF LOCKDOWN PERIODS FOR CONTROLLING ON MOST DANGEROUS VIRUS* STEP 1 – 1 DAY. STEP 2- 21 DAYS. AFTER […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસને લઈ પોસ્ટ શેર કરનાર સામે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે…? જાણો શું છે સત્ય…

Manish Savariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તમામ રહેવાસીઓને આદેશ. આજે રાત્રે 12 વાગ્યા પછી દેશભરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. આ અપડેટ મુજબ, સરકાર વિભાગ સિવાય અન્ય કોઈ નાગરિકને કોરોનાવાયરસ સંબંધિત કોઈ અપડેટ પોસ્ટ કરવા અથવા આગળ વહેંચવાની મંજૂરી નથી અને તે શિક્ષાપાત્ર […]

Continue Reading