શું ખરેખર નુપુર શર્મા કેસની સુનાવણી કરનાર જજ જે. બી. પારદીવાલા કોંગ્રેસના ધારાસભ્ય હતા…? જાણો શું છે સત્ય….

નુપુર શર્માની અરજી પર સુનાવણી કરતા 1 જુલાઈએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જે. બી. પારદીવાલાએ નુપુર શર્માની નિંદા કરતા કહ્યું કે તેના વિવાદાસ્પદ નિવેદને આખા દેશમાં આગ લગાવી દીધી છે. તેથી તેણે આખા દેશની માફી માંગવી જોઈએ. સુપ્રીમ કોર્ટના આ નિવેદન બાદ એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર નુપૂર શર્માની ધરપકડ કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

ભાજપની પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર કરવામાં આવેલા નિવેદન બાદ ભારત તેમજ અન્ય દેશોમાં પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપની પ્રવક્તા નુપૂર શર્માની ધરપકડ કરવામાં આવી તેનો આ વીડિયો છે. […]

Continue Reading

શું ખરેખર નુપૂર શર્માના નિવેદન બાદ બીજા દેશોમાંથી ભારતીય લોકોને સ્વદેશ પરત મોકલવામાં આવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

ભાજપની પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર કરવામાં આવેલા નિવેદન બાદ બારત તેમજ અન્ય દેશોમાં પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપની પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મહંમદ પયગંબર પર કરવામાં આવેલા નિવેદન […]

Continue Reading

શું ખરેખર બંગાળમાં પ્રદર્શન કરનારાઓ દ્વારા પોલીસ કર્મચારીને ગોળી મારવામાં આવી…? જાણો શું છે સત્ય….

નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનને લઈને પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન એક વિડિયો સામે આવ્યો છે જેમાં એક પોલીસકર્મી લોહીથી લથપથ રોડ પર મૃત હાલતમાં જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બંગાળમાં પ્રદર્શનકારીઓએ આ પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading