NDTV ના પત્રકાર રવીશ કુમારનો જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અદાણી ગ્રુપ દ્વારા NDTV નો 29 ટકા હિસ્સો ખરીદવાના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર NDTV ના જાણીતા પત્રકાર રવીશ કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, NDTV ના પત્રકાર રવીશ કુમારનો આ વીડિયો NDTV વેચાઈ ગયા બાદનો છે. પરંતુ […]

Continue Reading

શું ખરેખર ક્રિકેટર હરભજન સિંઘ આમ આદમી પાર્ટીમાં જોડાયા…? જાણો શું છે સત્ય….

થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હરભજન સિંઘે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી રિટાયર્મેન્ટ જાહેર કર્યુ હતુ. ત્યારબાદથી તેઓના રાજકારણમાં જોડાવાની અટકળો થઈ રહી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ક્રિકેટર હરભજન સિંઘ દ્વારા આમ આદમી પાર્ટી જોઈન કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

ધ્વજ વંદન બાદ YSR કોંગ્રેસના નેતાઓ વચ્ચે થયેલી બબાલના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

રાજકીય પક્ષો અને રાજકારણીઓ વિશે ખોટા અને ગેરમાર્ગે દોરનારા દાવાઓ સાથે ઘણા વિડિયો અને ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થતા હોય છે. ફેક્ટ ક્રેસેન્ડોએ ભૂતકાળમાં આવા ઘણા દાવાઓ, વિડિયો અને ફોટોની સત્યતા તપાસી છે. હાલમાં આવો જ એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તે વિડિયોમાં તમે કેટલાક પુરૂષો અને એક […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યુ કે તેમના પિતા RSS સાથે જોડાયેલા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં અરવિંદ કેજરીવાલ જણાવી રહ્યા છે કે, “તેઓનો જનસંઘનો પરિવાર છે જન્મથી જ અમે બીજેપીવાલા છીએ મારા પિતાજી જનસંઘમાં હતા, ઈમરજન્સી વખતે તેઓ જેલમાં ગયા હતા.” આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે,“તેમના પિતા રાષ્ટ્રીય સ્વંયસેવક […]

Continue Reading

શું ખરેખર ગુજરાતની પેટા ચૂંટણીને લઈ ચૂંટણી કમિશ્નર દ્વારા નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં પૂર્વ ચૂંટણી કમિશ્નર ટીએસ કૃષ્ણમૂર્તિનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “गुजरात और हिमाचल प्रदेश का चुनाव बीजेपी ने ईवीएम हेकिंग से जीता है : टी एस कृष्णमूर्ति पूर्व चुनाव आयुत्क”. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ટીએસ કૃષ્ણમૂર્તિ […]

Continue Reading

શું ખરેખર IITની ફીમાં બાર ગણો વધારો કરવામાં આવી રહ્યો છે.? જાણો શું છે સત્ય.

મારૂ નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લુટો લુટો. ધર્મના નામે વોટ આપ્યા તો ભોગવવું પડશે, શિક્ષા, હોસ્પિટલ, સુવિધા થોડી મળે.. કરો મોદી મોદી.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 30 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

શું ખરેખર ભારત બાયોટેકના વાઈસ પ્રેસિડન્ટ દ્વારા વેક્સિનની ટ્રાય પોતાના પર કર્યો…? જાણો શું છે સત્ય…

Chirag Bhadang નામના ફેસબુક યુઝર દ્વારા The Dahod Live નામના ફેસબુક પેજ પર તારીખ 4 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આત્મવિશ્વાસ હોય તો આવો…!! આ છે ડોકટર વી.કે શ્રીનિવાસન, વાઇસ प्रेસિડન્ટ, ભારત બાયોટેક. જેમને કોરોના વેકસીન નો ક્લીનીકલ ટ્રાયલ લીધો …!! તે ભારત ના પ્રથમ વ્યક્તિ બન્યા જેમને પોતાના ધ્વારા બનેલી વેકસીન […]

Continue Reading

શું ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો…? જાણો શું છે સત્ય…

Hari Na Kaka નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના નો કહેર વ્હાઈટ હાઉસમાં કોરોના ની એન્ટ્રી ડોનાલ્ડ ટ્રમ્પ ને કોરોના પોઝીટીવ સુત્રો દ્વારા માહિતી” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 179 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. અને […]

Continue Reading

શું ખરેખર નોટોમાં થૂંક લગાડી કોરોના ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે..? જાણો શું છે સત્ય…

Alpesh Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નોટ પર થુંક અને પરસેવો લગાવી કોરોના ફેલાવાય રહ્યો છે. પોલીસ જવાનો પણ નોટ અડકતા નથી. સાવચેત રહેવું” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 17 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

વી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ નારણપુરારા થી પહેલું રુઝાન આવ્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર રોનાલ્ડોએ તેની બે હોટલોને હોસ્પિટલમાં ફેરવી નાખી..? જાણો શું છે સત્ય…

Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા ખેલાડી ઓ ને સન્માન અપાઈ…..જે સ્વાર્થ નહીં પણ દેશ માટે પોતાના નુ યોગદાન આપે.સેલ્યુટ સર રોનાલ્ડો. ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના […]

Continue Reading

શું ખરેખર રવિશ કુમાર CAAના વિરોધમાં શાહિનબાગ પહોચ્યા હતા..? જાણો શું છે સત્ય…

The Frustrated Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ રવિશકુમાર છે..??? #Ravish Kumar #SahinbagDishahinbag #IndiaSupportCAA” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 89 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. “આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં 100 યુનિટ વિજળી ફ્રી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Avinash Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાતમાંથી વિજળી ખરીદતું મહારાષ્ટ્રે 100 યુનીટ વિજળી ફ્રી કરી..અહીંના નેતાઓ મોંધી વિજળી આપીને પાછા ખેડૂતોને વિજળી-ચોર કહે છે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 125 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકના સીએમની હાજરીમાં CAAના વિરૂધ્ધમાં સ્વામી બોલતા યદુરપ્પા ઉભા થઈ ગયા હતા.? જાણો શું છે સત્ય….

Ashoksinh Vaghela Visnagar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કર્ણાટક ભાજપ મુખ્ય મંત્રી એદુરપ્પા ની હાજરી માં સ્વામી CAA વિરુદ્ધ બોલ્યા…. મુખ્ય મંત્રી ગુસ્સે ભરાયા….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 131 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 312 […]

Continue Reading

શું ખરેખર જેએનયુની વિદ્યાર્થી આયષી ઘોષના હાથમાં ફેકચર હોવાનું નાટક કરી રહ્યા છે..? જાણો શું છે સત્ય…

Gaurang Thakkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવમાં આવી હતી. “Yaar Tum hi bata do kaunsa haath toota tha. Such a big moron these leftists are lolz” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 14 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 […]

Continue Reading

વર્ષ 2016ની દિલ્હીની ઘટનાના ફોટોને ખોટી માહિતી સાથે ગુજરાત સાથે જોડી શેર કરવામાં આવી રહ્યા…

Bharatbhai Gondia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહેરબાની કરીને નોંધ લેશો: 3 અથવા 4 લોકો તમારા ઘરે જઈને દાવો કરી શકે છે કે તેઓ વોટર કંપનીના છે, ફુવારો કેપ્સ સ્થાપિત કરવા માટે, પાણી બચાવવા માટે અથવા તેઓ દાવો કરશે કે તેઓ સરકારના ભાગ રૂપે એનર્જી ઉર્જા […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં સુરતમાં આ પ્રકારે અક્સમાતનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય..

Bhavesh Kotadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Surat majura gate today noon 1pm” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર મુંબઈ મહાનગરપાલિકામાં આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ મહાનગરપાલિકા માં IT ની રેડ ચાલુ થઈ ગઈ છે. તમને તો ખબર જ છે ત્યાં શિવસેના નું શાશન છે એટલે આ લોકોએ નાગાઈ ચાલુ કરી આપી છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 257 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર જમ્મૂ-કાશ્મીરમાં બેંકમાં 11 હજાર કરોડનું કૌભાંડ બનવા પામ્યુ છે..? જાણો શું છે સત્ય….

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“જમ્મુ એન્ડ કાશ્મીર બેન્કમાં અગિયાર હજાર કરોડનું કૌભાંડ,દેશભરમાં દરોડાઓ ચાલું.. ચૂંટણી પુરી હવે ઉઠમના શરૂ.. લાગે રહો મોદી જી” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર રિલાઈન્સ જીઓ દ્વારા EVM હેક કરવામાં ભાજપાની મદદ કરવામાં આવી હતી….? જાણો શું છે સત્ય…

Ashvin Makwana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓક્ટોબર 2019ના ગુજરાતી એટલે ગુજરાતી નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “रिलायंस जियो ने EVM हैकिंग मैं की थी भाजपा की मदद । भाजपा की EVM से यारी जो पड़ी पूरे भारतवासियों को भारी । #BAN #EVM #SAVE #INDIA” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર બેંકમાં રહેલા પૈસા ડૂબી જવાની ભિતી સેવાઈ રહી છે..? જાણો શું છે સત્ય…

Manish Madlani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “बैंको में अधिक पैसा नहीं रखें और अगर आपका पैसा बैंक में अधिक जमा है तो पैसा निकाल लें । *देश में वित्तीय मंदी के चलते आपका पैसा डूब सकता है।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં બની છે..? જાણો શું છે સત્ય…

Dhanji Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાપોદ્વા વરાછા રોડ સુરત” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ગરબા રમી રહેલો વિડિયો મોરારજી દેસાઈ છે..? જાણો શું છે સત્ય…

Prakash Soni નામના ફેસબુક યુઝર દ્વારા Soni Art Gallery નામના ફેસબુક પેજ પર તારીખ 2 ઓક્ટબર 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “માજી વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઈ પોતાના વતન મા દાંડીયારાસ રમતા જોવામા આવે છે Maji Vadapradhan Late Morarji Desai looks happy while enjoying the Navratri festival જય ચામુંડા માતાજી જય શ્રી કૃષ્ણ” શીર્ષક હેઠળ શેર […]

Continue Reading

શું ખરેખર સરપંચ વિકાસના કામ ન હતો કરતો એટલે ગ્રામજનો દ્વારા તેને મારમારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…

Jay Vachhraj Member નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગામનો સરપંચ વિકાસ ના કામ નતો કરતો તો ગામ વાળા ઓ એ સરપંચ ને ધોઈ નાખયો ધ્યાન રાખો તે સમય હવે આવી ગયોછે કે તેસરપંચ ભલે ને પછી દેસ નો સરપંચ હોય કે નાના ગામ નો હોય તે […]

Continue Reading

શું ખરેખર 5000 હજારનો મેમો ફાટતા પોલીસ પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…..

આપણી એકતા આપણી તાકાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જુઓ માણસ એક તો કંટાળેલો હોય ને પાછી મંદી એમાં ધંધો નય ને જો મેમો 5000 નો ફાટે પછી જુઓ શું થાય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 […]

Continue Reading

શું ખરેખર પકડાયેલા ત્રણ આંતકવાદી કોંગ્રેસી છે…? જાણો શું છે સત્ય…..

Sant Upadhayay નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “PUNJAB ME 3 CONGRESSI TERRORIST ARRESTED WITH TRUCK WITH AK 47 -AK 56 AANKHE KHOLO INDIA” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 35 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર કોઈ ધારાસભ્ય દ્વારા હાલમાં આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

ગુજરાતનો વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘લો બોલો, ખાતો નથી ને ખાવા દેતો નથી બધું એકલો જ ગળી જાઉં છું તેવું કામ કાજ લાગે છે, હવે સચ્ચાઈ તો ધાબે ચડી ને પણ પોકર્શે જ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 222 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર ગોધરાકાંડના માસ્ટર માઈન્ડને ફાંસીની સજા સંભળાવવામાં આવી….? જાણો શું છે સત્ય…

Vikash Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ब्रेकिंग – ? गोधरा कांड का मास्टरमाइंड फारुख भांण जो गुजरात का कांग्रेस नेता था, कोर्ट ने फांसी की सजा सुनाई है, #रामराज्य’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 419 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર મોરબી સિરામીક ઉદ્યોગના 600 કારખાના બંધ થઈ ગયા….? જાણો શું છે સત્ય…

Vandanaben Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘सालना 22000 कराेड के टँनऔवर वाली गुजरात मोरबी का सिरामिक उद्योग के 600 कारखाने बन्ध ओर 2,5 लाख लोगो का चूल्हा हुवा ढंडा। ऐसा ही रहा तो हमारे कारोबार का भी नम्बर बहोत जल्द आ सकता है।!! लगता है दाे […]

Continue Reading

શું ખરેખર સોનિયા ગાંધીના સ્વિસ બેંક એકાઉન્ટ માંથી 34 લાખ કરોડ રૂપિયા મળ્યા….? જાણો શું છે સત્ય…

Rajesh Soni નામના ફેસબુક યુઝર દ્વારા ગુજરાત સુવિચાર નામના પેજ પર તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘सोनिया के swiss bank A/C में थोड़ी सी रकम मिली … so sad 34 लाख करोड़.3400000000000000/-’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા […]

Continue Reading

શું ખરેખર સુરેન્દ્રનગરના મેળામાં રાઈડ તુટી ત્યારનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…..

Jigna Dhanak  નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરેન્દ્રનગર ના મેળા માં પાલખી તૂટી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરેન્દ્રનગરના મેળામાં […]

Continue Reading

શું ખરેખર શિવરાજ સિંઘ ચૌહાણ 9 ધારાસભ્ય સાથે કોંગ્રેસમાં જોડાવાના છે…? જાણો શું છે સત્ય….

Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘शिवराज सिंह चौहान 9 विधायकों के साथ कांग्रेस का हाथ थामांगे। सूत्रों के मुताबिक जल्द होगी ज्वाईनिंग’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 186 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર RBIના તમામ ઓફિસરોની રજાઓ રદ કરી નાખવામાં આવી….?જાણો શું છે સત્ય…..

Nitesh M Vanani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘RBI ના તમામ ઓફિસરોની રજા તાત્કાલિક ધોરણે રદ કરાઇ. કુછ બડા હોને વાલા હે.પણ વાંધો નહિ આ વખતે.હાથ વગુ કાય હોય તો ઉપાદી ને?’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર દેશમાં પ્રેટ્રોલ-ડિઝલના ભાવમાં આજથી વધારો થયો….?જાણો શું છે સત્ય…..

Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આજથી પેટ્રોલમાં 2.50 અને ડીઝલમાં 1રૂપીયાનો વધારો..! આજે એક ભાઈ કહેતાં હતાં કે અર્થતંત્ર સુધારવા મોદીજી કંઈક મોટું કરવાના છે.’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 123 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર ભાજપના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસ દરમિયાન ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવાયા.?

Patidar Anamat Andolan Fast News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ભાજપ નેતાએ ચાલુ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને ઉઠાડીને ભાજપના સભ્ય બનાવ્યા’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 89 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 50 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર મોહન ભાગવતે આ પ્રકારે નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય……

Mahendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા I Support Namo નામના પેજ પર 2 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટ સાથે એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “कुछ लोग कहेते है सरकार RSS चला रही है, अरे मूर्खो जिस दिन RSS सरकार चलाईगी उस दिन ओविसी, नीतिश, राहुल, […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ગોરખપુરમાં શિક્ષાકર્મીઓ પર થયેલા લાઠીચાર્જનો છે…? જાણો શું છે સત્ય…

Viral Social News નામના એક ફેસબુક પેજ દ્વારા 5 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, देश का हिंदू खतरे में हैं, और गोरखपुर में इन “शिक्षामित्रों” को नौकरी की पड़ी है, मारो इनको.. मोदी मोदी मोदी मोदी मोदी??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 122 જેટલા […]

Continue Reading