શું ખરેખર નવરાત્રીમાં ગુજરાતમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય….
કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં મનાવવામાં આવ્યો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા સરકાર દ્વારા શહેરી ગરબામાં 400 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ગુજરાતમાં નવરાત્રીમાં લોકડાઉન લગાવવાનો આદેશ […]
Continue Reading