શું ખરેખર નવરાત્રીમાં ગુજરાતમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય….

કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં મનાવવામાં આવ્યો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા સરકાર દ્વારા શહેરી ગરબામાં 400 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ગુજરાતમાં નવરાત્રીમાં લોકડાઉન લગાવવાનો આદેશ […]

Continue Reading

શું ખરેખર સમગ્ર દેશમાં શાળાઓ અને કોલેજો ફરીથી બંધ થશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશની તમામ સ્કૂલો અને કોલેજો બંધ કરવાનો ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ગૃહ મંત્રાલય દ્વારા આવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં 31 ડિસેમ્બર 2020ના રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ ઘણી માહિતીઓ આપવામાં આવી છે. જેમાં જણવવામાં આવ્યુ છે કે, “31 ડિસેમ્બરના રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, 31 ડિસેમ્બર […]

Continue Reading

શું ખરેખર કોરોના વાયરસને લઈ પોસ્ટ શેર કરનાર સામે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે…? જાણો શું છે સત્ય…

Manish Savariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તમામ રહેવાસીઓને આદેશ. આજે રાત્રે 12 વાગ્યા પછી દેશભરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. આ અપડેટ મુજબ, સરકાર વિભાગ સિવાય અન્ય કોઈ નાગરિકને કોરોનાવાયરસ સંબંધિત કોઈ અપડેટ પોસ્ટ કરવા અથવા આગળ વહેંચવાની મંજૂરી નથી અને તે શિક્ષાપાત્ર […]

Continue Reading